Diwali 2022 : દિવાળી મુહૂર્ત 2022 | દીપાવલી ચોઘડિયા મુહૂર્ત | લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન મુહૂર્ત દિવાળીને માત્ર ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે, વિ.સં.2079ને વધુ લાભદાયી, યશસ્વી તથા શુકનવંતી બનાવવા શુભ મુહૂર્તમાં ખરીદદારી કરવી, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ લેખમાં આપેલ છે.
Diwali 2022
મિત્રો દિવાળી એ ભારત દેશનો સૌથી મોટો તહેવાર છે. તેને આપણે સૌ દીપાવલી તરીકે પણ ઓળખીએ છીએ. દિવાળીના દિવસે, દરેક જગ્યાએ ખુશીઓથી વાતાવરણ છવાયેલું હોય છે, દિવાળી નિમિતે આપણે ઘરને રંગબેરંગી લાઈટોથી અને દીવાથી સજાવીએ છીએ અને બાળકો અને યુવાનો સાથે મળીને ઘરની બહાર ફટાકડા ફોડીને આનંદ માણતા હોઈએ છીએ.

દિવાળી કઈ તારીખે છે?
- વર્ષ ૨૦૨૨મા દિવાળી પર્વ તારીખ ૨૪.૧૦.૨૦૨૨ ના રોજ ઉજવવામાં આવશે.
ચોપડા ખરીદવાના શુભ મુર્હતો
આસો વદ ૮, મંગળવાર, તારીખ ૧૮-૧૦-૨૦૨૨ પુષ્પ નક્ષત્ર સવારે : ૦૯-૩૧ થી ૧૩-૪૫, ૧૫-૧૧ થી ૧૬-૩૭ |
આસો વદ ૧૧, શુક્રવાર તારીખ ૨૧-૧૦-૨૦૨૨ સવારે : ૬-૪૦ થી ૧૦-૫૮, ૧૨-૨૪ થી ૧૩-૫૦ સાંજે : ૧૬-૪૦ થી ૧૮-૦૮ |
આસો વદ ૧૩, રવિવાર તારીખ ૨૩-૧૦-૨૦૨૨ સવારે : ૮-૦૪ થી ૧૨-૨૩ સુધી બપોરે : ૧૩-૪૯ થી ૧૫-૦૪ સુધી |
ધનતેરસ, ધનપૂજાના મુહૂર્ત
આસો વદ ૧૨, શનિવાર, તારીખ ૨૨.૧૦.૨૦૨૨
- સવારે : ૮-૦૭ થી ૯-૩૩ સુધી
- બપોરે : ૧૨-૨૪ થી ૧૬-૪૦ સુધી
- સાંજે : ૧૮-૦૭ થી ૧૯-૪૧ સુધી
- રાત્રે : ૨૧-૧૫ થી ૨૫-૫૭ સુધી
દિવાળી ના શુભ મુહૂર્ત
આ વર્ષે કારતક મહિનાની અમાસ 24 અને 25 ઓક્ટોબર બે દિવસમાં (Lakshmi Pujan auspicious moment) વહેંચાયેલી છે. પરંતુ 25 ઓક્ટોબરે અમાસ તિથિ પ્રદોષકાળ પહેલા સમાપ્ત થઈ રહી છે. બીજી બાજુ 24 ઓક્ટોબરે પ્રદોષ કાળમાં અમાસની તિથિ હશે. 24 ઓક્ટોબરે નિશીત કાળમાં પણ અમાવસ્યાની તિથિ હશે. તેથી, આ વર્ષે 24 ઓક્ટોબરે સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે.
અમાવસ્યા તિથિ શરૂ થાય છે – 24 ઓક્ટોબર 06:03 વાગ્યે |
અમાવસ્યા તારીખ સમાપ્ત થાય છે – 24 ઓક્ટોબર 2022 02:44 વાગ્યે |
નિશિતા કાલ – 23:39 થી 00:31, ઓક્ટોબર 24 |
સિંહ રાશિ -00:39 થી 02:56, ઓક્ટોબર 24 |
લક્ષ્મી પૂજા સમય : 18:54:52 થી 20:16:07 |
સમયગાળો : 1 કલાક 21 મિનિટ |
પ્રદોષ કાલ :17:43:11 થી 20:16:07 વૃષભ |
કાલ :18:54:52 થી 20:50 : સુધી 43 |
ચોઘડિયા મુહૂર્ત- દિવાળી પંચાંગ (પંચાંગ 24 ઓક્ટોબર 2022) સવારનું મુહૂર્ત (શુભ): 06:34:53 થી 07:57:17 સવારના મુહૂર્ત (ચલ, લાભ, અમૃત): 10:42:06 થી 14:49:20 સુધી સાંજના મુહૂર્ત (શુભ, અમૃત): 16:11:45 થી 20:49:31 રાત્રી મુહૂર્ત (લાભ): 24:04:53 થી 25:42:34 સુધી |
દીપાવલી, લક્ષ્મી – શારદા – ચોપડા પૂજનના સમય
આસો વદ ૧૪, સોમવાર, તારીખ ૨૪.૧૦.૨૦૨૨ ચોઘડિયા મુજબ
- સવારે : ૬-૪૧ થી ૮-૦૭ સુધી
- સવારે : ૯-૩૩ થી ૧૧-૦૦ સુધી
- બપોરે : ૧૩-૫૨ થી ૧૯-૩૯ સાંજ સુધી
- રાત્રે : ૨૨-૪૭ થી ૨૪-૨૧ મધ્યરાત્રી સુધી
- મધ્યરાત્રી : ૨૫-૫૫ થી ૩૦-૪૧ સવાર સુધી
વોટ્સેપ ગ્રુપમાં જોડાવા માટે | અહીથી જોઈન થાવ |
Gujarat Times Jobs હોમ પેજ | અહીં ક્લિક કરો |
લેખન સંપાદન : GujaratTimesJobs team ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ GujaratTimesJobs.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.